Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


vastu shastra in gujarati pdf

વાસ્તુશાસ્ત્ર એટલે શુ અને વાસ્તુશાસ્ત્ર pdf બુક


vastu shastra in gujarati pdf


વાસ્તુશાસ્ત્ર એટલે શુ વાસ્તુશાસ્ત્ર કોને કેહવાય ?


વાસ્તુ શાસ્ત્ર એ ભારતીય પરંપરાગત આર્કિટેક્ચરલ સિદ્ધાંતોનો શાસ્ત્ર છે જેનો ઉદ્દેશ્ય ઈમારતના ડિઝાઇન અને બાંધકામ દરમિયાન પ્રાકૃતિક તત્ત્વો, ઉર્જા અને પર્યાવરણીય પરિસ્થિતિઓનો સંતુલન સાધવાનો છે. વાસ્તુ શાસ્ત્રમાં મકાન, મંદિર, દુકાન વગેરેની રચના, ઓરડા, દરવાજા, બારણા, કિચન, બાથરૂમ વગેરેનો મુકામ તથા સ્થાન કેવી રીતે કરવો જોઈએ, તે અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.


માનવ પોતાનુ જિવન ટકાવી રાખવા માટે આ પોતાના હસ્તે અનેક વસ્તુઓનો ઉપયોગ કરે છે. આ કુદરતી વસ્તુઓનો ઉપયોગ સિધો જ અથવા તેમા ફેરફાર કરીને પ્રકૃતિ વસ્તુનો ઉપયોગ કરે છે જેમનાં માટે અનેક રીતો આપવામા આવી છે જેમને ભૌતિક સંસ્કૃતિ કેહવામાં આવે છે.


વાસ્તુ શાસ્ત્રના મુખ્ય તત્ત્વો આ મુજબ છે:

  • દિશા : ચાર મુખ્ય દિશાઓ (ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ) અને ચાર ઉપદિશાઓ (ઇશાન , અગ્નિ , નેઋત્ય , વાયવ્ય) ના આધાર પર ઇમારતનું આયોજન.
  • પંચમહાભૂત : ભૂમિ, પાણી, અગ્નિ, વાયુ, આકાશ ના તત્વોનું સંતુલન.
  • માપ : ઈમારતના માપ અને માળખાના પરિમાણો.
  • આકાર : મકાનનો આકાર અને ગોઠવણી.
  • પ્રકાશ અને હવા : ઇમારતમાં પ્રસન્નતા અને આરોગ્ય માટે જાગૃતિ.

વાસ્તુશાસ્ત્ર મહત્વ : વાસ્તુ શાસ્ત્રના નિયમો અને સિદ્ધાંતોની અનુસરણથી માનવામાં આવે છે કે તેનાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે 


વાસ્તુશાસ્ત્ર બુક pdf download

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોડું , વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મંદિર ,વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર ,વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઝાડ , વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તિજોરી, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સીડી , વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મકાન , વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર નો નકશો વગેરે તમામ વિગતવાર માહિતી નિચે અપેલ PDF ફાઇલમાં ઉપલબ્ધ છે. જે તમે નિશુલ્ક મેળવી શકશો.

વાસ્તુશાસ્ત્ર બુક pdf download : Click Here

Post a Comment

Previous Post Next Post